"જો ચોરસની બાજુને બમણી કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ ચારગણું થાય " આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............... થાય 

  • [JEE MAIN 2016]
  • A

    જો ચોરસનું ક્ષેત્રફળ ચારગણું કરવામાં આવે તો તેની બાજુ બમણી થતી નથી.  

  • B

    જો ચોરસનું ક્ષેત્રફળ ચારગણું કરવામાં આવે તો તેની બાજુ બમણી થાય છે 

  • C

    જો ચોરસનું ક્ષેત્રફળ ચારગણું કરવામાં ન આવે તો તેની બાજુ બમણી ન  થાય

  • D

    જો ચોરસની બાજુ બમણી કરવામાં ન આવે તો તેનું ક્ષેત્રફળ ચારગણું ન થાય 

Similar Questions

વિધાન $(\sim( p \Leftrightarrow \sim q )) \wedge q$ એ . ..  

  • [JEE MAIN 2022]

નીચેના પૈકી કયું વિધાન નથી તે નક્કી કરો.

વિધાન $(p \vee r) \Rightarrow(q \vee r)$ નું નિષેધ કરો.

  • [JEE MAIN 2021]

જો $p :$ આજે વરસાદ છે.

$q :$ હું શાળાએ જઉં છું.

$r :$ હું મારા મિત્રોને મળીશ.

$s :$ હું ફિલ્મ જોવા જઈશ.

તો વિધાન : ‘ જો આજે વરસાદ ન પડે અથવા હું શાળાને ન જઉં તો હું મારા મિત્રોને મળીશ અને ફિલ્મ જોવા જઈશ’ ને સંકેતમાં લખો.

ધારોકે $\Delta, \nabla \in\{\Lambda, v\}$ એવા છે કે જેથી $( p \rightarrow q ) \Delta( p \nabla q )$ એ નિત્યસત્ય છે. તો

  • [JEE MAIN 2023]