"જો ચોરસની બાજુને બમણી કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ ચારગણું થાય " આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............... થાય
જો ચોરસનું ક્ષેત્રફળ ચારગણું કરવામાં આવે તો તેની બાજુ બમણી થતી નથી.
જો ચોરસનું ક્ષેત્રફળ ચારગણું કરવામાં આવે તો તેની બાજુ બમણી થાય છે
જો ચોરસનું ક્ષેત્રફળ ચારગણું કરવામાં ન આવે તો તેની બાજુ બમણી ન થાય
જો ચોરસની બાજુ બમણી કરવામાં ન આવે તો તેનું ક્ષેત્રફળ ચારગણું ન થાય
વિધાન $(\sim( p \Leftrightarrow \sim q )) \wedge q$ એ . ..
નીચેના પૈકી કયું વિધાન નથી તે નક્કી કરો.
વિધાન $(p \vee r) \Rightarrow(q \vee r)$ નું નિષેધ કરો.
જો $p :$ આજે વરસાદ છે.
$q :$ હું શાળાએ જઉં છું.
$r :$ હું મારા મિત્રોને મળીશ.
$s :$ હું ફિલ્મ જોવા જઈશ.
તો વિધાન : ‘ જો આજે વરસાદ ન પડે અથવા હું શાળાને ન જઉં તો હું મારા મિત્રોને મળીશ અને ફિલ્મ જોવા જઈશ’ ને સંકેતમાં લખો.
ધારોકે $\Delta, \nabla \in\{\Lambda, v\}$ એવા છે કે જેથી $( p \rightarrow q ) \Delta( p \nabla q )$ એ નિત્યસત્ય છે. તો